બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / An IndiGo flight from Amritsar went astray in Pakistan
Kishor
Last Updated: 07:58 PM, 11 June 2023
અમૃતસરથી અમદાવાદ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ લાહોર નજીક પાકિસ્તાનમાં અટવાઈ પડી હતી. ખરાબ હવામાનના કારણે ફલાઇટ માર્ગ ભૂલી ગઈ હતી. જેને લઈને આ મામલે જાણ થતાં પાકિસ્તાનમાં પણ હડકંપ મચી ગયો હતો. બાદમાં લગભગ 30 મિનિટ બાદ ફ્લાઇટ રાત્રે 8 વાગ્યાની આસપાસ ભારતીય હવાઈ ક્ષેત્રમાં ફરી આવી હતી. આ દરમિયાન ફ્લાઈટ ગુજરાંવાલા સુધી પહોંચી ગઈ હતી. ઈન્ડિગો દ્વારા આ મામલે સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી હતી.
An IndiGo flight temporarily entered Pakistan airspace yesterday (10th June) due to bad weather. The flight was scheduled from Amritsar to Ahmedabad. It landed safely in Ahmedabad: IndiGo officials to ANI pic.twitter.com/RX0ROx35GC
— ANI (@ANI) June 11, 2023
શનિવારે સાંજે 7:30 વાગ્યે લાહોર હવામાનમાં બદલાવ
ભારતીય વિમાન ગઈકાલે શનિવારે સાંજે 7:30 વાગ્યે લાહોરની ઉત્તર દિશામાં પ્રવેશ્યું હતું જ્યા અટક્યા બાદ રાત્રે 8:01 વાગ્યે ભારતીયની સીમમાં ફરી આવ્યું હતું. આ મામલે પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)ના અધિકારી સત્તાવાર રીતે કહ્યું હતું કે ખરાબ હવામાનની સ્થિતિને પગલે આવુ બને એ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય છે. મહત્વનું છે કે પાકિસ્તાન સાથેના સબંધમાં ખટરાગ બાદ બંને દેશના વિમાનો એકબીજાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શકતા નથી.
Ahmedabad-bound IndiGo flight entered Pakistani airspace due to bad weather
— ANI Digital (@ani_digital) June 11, 2023
Read @ANI Story | https://t.co/IFWlWyKP7o#Indigo #India #Pakistan #Ahmedabad pic.twitter.com/qR5SkfJSjM
પાકિસ્તાનમાં શનિવારે ભયંકર તોફાન
મહત્વનું છે કે પાકિસ્તાનમાં શનિવારે ભયંકર તોફાન આવતા વિનાશ વેરાયો હતો. જેને લઈને 29 લોકોના મોત નિપજયા હતા. એરપોર્ટ પર નબળી વિઝિબિલિટીના કારણે ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. શનિવારે અલ્લામા ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિઝિબિલિટી 5,000 મીટર હતી. પરિણામેં પાકિસ્તાનના અહેવાલો મુજબ લાહોર જતી ઘણી ફ્લાઈટ્સ નબળી વિઝિબિલિટીના કારણે ઈસ્લામાબાદ તરફ વાળવાની નોબત આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army