બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / amit shah addressed first cooperative conference held at delhi
Mayur
Last Updated: 01:07 PM, 25 September 2021
આજે પંડિત દીનદયાલજીનો જન્મ દિવસ છે અને આજે દિલ્હીમા આજે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે પ્રથમ સહકારિતા સંમેલન યોજાયું હતું. પ્રથમ સહકારિતા સંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.
પ્રધાન મંત્રી મોદીનો આભાર
સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. તેમણે માનતા કહ્યું હતું કે સહકારિતા મંત્રાલય બનાવવા બદલ PM મોદીનો આભાર માનીએ છીએ. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગૃહમંત્રી સાથે સાથે સહકારિતા મંત્રી પણ છે. તેમણે કહ્યું હતું કે મારા માટે સહકારિતા મંત્રી બનવું એ ગર્વની વાત છે.
Addressing the ‘National Cooperative Conference’ in New Delhi. Watch live! #SahkarSeSamriddhi https://t.co/VCGGbUdFho
— Amit Shah (@AmitShah) September 25, 2021
8 કરોડ લોકો જોડાયા
પ્રથમ સહકારિતા સંમેલનમાં ડીજીટલી આઠ કરોડ થી વધારે લોકો જોડાયા હતા. આ ઉપરાંત હકારિતા સંમેલનમાં 30 લાખથી વધુ સહકારી સંગઠનોએ ભાગ લીધો હતો.
ભારતના સંસ્કારોમાં જ સહકારિતા
ગુહ મંત્રી અમિત શાહ પોતાના વક્તવ્યમાં બોલ્યા હતા કે ભારતના સંસ્કારોમાં જ સહકારિતા છે, સહકારિતાથી ગરીબો અને પછાતોનો વિકાસ થશે. તેમણે કહ્યું હતું કે સહકારથી જ જનકલ્યાણ શક્ય છે, હવે સહકાર ક્ષેત્રે નવું બળ મળશે.
અમૂલ અને લિજ્જત સહકારિતાના મોટા આયામ
તેમણે કહ્યું હતું કે અમૂલ અને લિજ્જત સહકારિતાના મોટા આયામ છે. અમારા સ્વભાવમાં સહકાર છે અને સહકારથી સમૃદ્ધિ અમારો નવો મંત્ર છે સાથે તેમણે કહ્યું હતું કે ભારતીયોના સંસ્કારમાં જ સહકારની વૃત્તિ છે. અમૂલ સ્વસહાયતા જૂથનું મોટું ઉદાહરણ છે. લિજ્જતનો કારોબાર 1600 કરોડ જેટલો હોવાનો અંદાજ છે. અને અમૂલ સાથે લગભગ 36 લાખ લોકો સંકળાયેલા હોવાનો અંદાજ છે.
પારદર્શિતા લાવવી પડશે
મોદીજીના સહકારીતાના સ્વપ્નને સાકર કરવા માટે પારદર્શિતા લાવવી પડશે એવું ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકારનો પક્ષપાત અને સરકારી કર્મચારીઓને આવતી તકલીફોથી હું વાકેફ છું અને તમારા માંથી જ એક છું માટે તમે ચિંતા ન કરો. પ્રધાન મંત્રી મોદીએ એટલા માટે જ આ મંત્રાલયની સ્થાપન કરી છે કારણ કે બધા નો સર્વસમાવેશક થાય તે ખૂબ જરૂરી છે. તમારી સમસ્યાઓ લખીને આપો અને હું નાનામાં નાની ચિઠ્ઠી પણ વાંચીને તેનું નિવારણ લાવવા પ્રયાસ કરીશ. પ્રધાન મંત્રી મોદીનું સ્વપ્ન છે કે દરેક પરિવારને સમૃદ્ધ બનાવવામાં આવે. ભારતનું સહકારીતા આંદોલન ભારતના આત્મ નિર્ભર ભારતનો નવો અધ્યાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army