કોરોના સંકટ / ભક્તોનો ધસારો વધતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

Ambaji temple visitors violation darshan time change navratri

રાજ્ય સરકારે કોરોના વાયરસના કારણે નવરાત્રીમાં ગરબા આયોજનને મંજૂરી નથી આપી. શેરી ગરબા અને પાર્ટી પ્લોટ સહિત તમામ પ્રકારના ગરબા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેવામાં નવરાત્રીના નવેય દિવસ અંબાજી મંદિરને ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ ત્રણ નોરતામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. જેને લઇને હવે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે અંબાજી વહીવટી ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ