બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / મનોરંજન / બોલિવૂડ / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / alia bhatts answr to kanagnas comment
Khevna
Last Updated: 11:48 AM, 24 February 2022
જ્યારથી આલિયાની ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'નું ટ્રેલર રિલીઝ થયું છે, ત્યારથી કંગનાએ તેને પોતાના નિશાના પર લઇ લીધી છે. થોડા દિવસો પહેલા જ કંગનાએ પોતાની ઈંસ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે આલિયા ભટ્ટનું નામ લીધા વિના તેમને 'પાપા કી પરી' કહ્યું તથા એ પણ કહ્યું કે આ શુક્રવારે બોક્સઓફિસ પર 200 કરોડ રૂપિયા બળીને ખાખ થઇ જશે. આ પર આલિયા ભટ્ટે રીએક્ટ કર્યું છે.
આલિયા ભટ્ટ હાલ જ કોલકાતામાં પોતાની ફિલ્મના ગીત 'મેરી જાન' ના લોન્ચ પર મોજુદ હતી. અહી કંગના રનૌત દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી વિષે પૂછવા પર આલિયાએ ભગવત ગીતાના એક શ્લોક સાથે જવાબ આપ્યો. આલિયા ભટ્ટે કહ્યું કે ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું હું કે કઈ ન કરવું પણ ઘણું કર્યા બરાબર છે. બસ હું આ જ કહેવા માંગુ છું.
કંગનાએ કહ્યું 'પાપા કી પરી'
'ગંગૂબાઈ કાઠિયાવાડી' ને સંજય લીલા ભણસાલીએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઇ રહી છે. કંગનાએ આલિયાનું નામ લીધા વગર તેને 'પાપા કી પરી' કહ્યું હતું. એક પપ્પાની પરી પોતાની પાસે એક બ્રિટિશ પાસપોર્ટ રાખે છે કેમકે પપ્પાને આ સાબિત કરવું છે કે એક રોમકોમ બિંબો એક્ટિંગ પણ કરી શકે છે. આ ફિલ્મની સૌથી મોટી ખામી છે તેનું ખરાબ કાસ્ટિંગ. યે નહી સુધરેંગે. સ્ક્રીન હવે હોલીવુડ તથા સાઉથ ફિલ્મોને આપવામાં આવી રહી છે તો તેમાં કોઈ આશ્ચર્ય ન હોવું જોઈએ. જ્યાર સુધી મૂવી માફિયાના હાથમાં પાવર છે ત્યાર સુધી બોલિવુડનો વિનાશ નિશ્ચિત છે.
મુંબઈની માફિયા ક્વીન પર આધારિત
'ગંગૂબાઈ કાઠિયાવાડી' મુંબઈ માફિયાની ક્વીન તરીકે ઓળખાવાવળી ગંગૂબાઈ પર આધારિત છે, જેમને તેમના જ પતિએ કોઠા પર વહેંચી દીધી હતી. આ ફિલ્મમાં અજય દેવગણ, વિજય રાજ, જીમ સાર્ભ, શાંતનુ મહેશ્વરી જેવા સ્ટાર્સ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army