Unlock 2 / અમદાવાદથી સૌરાષ્ટ્ર જતા પ્રવાસીઓને લઇને મહત્વના સમાચાર, ST વિભાગે લીધો આ નિર્ણય

Ahmedabad Gita Mandir ST department Saurashtra buses Gujarat

આજથી Unlock 2નો અમલ થઇ ચૂક્યો છે. ત્યારે અમદાવાદના રસ્તા પર ફરી એસટી બસના પૈડા દોડતા થયા છે. આજથી અમદાવાદ સહિત રાજ્યમાં 2 હજાર 325 એક્સપ્રેસ બસ સેવા શરૂ થઇ છે. ત્યારે હવે આ કોરોનાના સંક્રમણ વચ્ચે એસ.ટી વિભાગે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ