અમદાવાદ / 'નેતાઓ અને મંત્રીઓ મલાઇ ખાય છે,' દૂષિત સાબરમતીને લઇ અમિત ચાવડાની પ્રતિક્રિયા

Ahemdabad-Sabarmati-River-Amit-Chavda-reaction

અમદાવાદમાં સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે AMCએ એક્શન પ્લાન બનાવ્યો છે અને ગંદા પાણી અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે કોર્પોરેશન દાવા સામે VTVએ રિયાલીટી ચેક કર્યું, જેમાં AMC કમિશનર વિજય નેહરાના દાવાની પોલ ખુલી ગઈ છે. જ્યારે દૂષિત સાબરમતી નદીને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી અને GPCB, ભાજપના નેતાઓ અને મંત્રીઓ પર આરોપ લગાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ