બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / Aggressive attitude of Maharashtra Navnirman Sena and Raj Thackeray against Pakistan
Kishor
Last Updated: 12:37 AM, 1 July 2023
પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક વખત મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું અને રાજ ઠાકરેનું આકરુ વલણ જોવા મળી રહ્યું છે. ગુરુવારે મુંબઈમાં પત્રકારોને સંબોધન કરતી વેળાએ એમએનએસ પાર્ટીના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરે યોજાનાર ભારત પાકિસ્તાન વર્લ્ડકપ મેચ મામલે વિરોધ દર્શાવ્યો હતો. આ દરમિયાન તેઓએ એમએનએસની સીને વીંગના પ્રમુખ અમેય ખોપકરે ફરી એક વાર પાકિસ્તાન કલાકારોને સીધી ધમકી આપતા જોવા મળ્યા હતા.
Pakistan has been notorious in its efforts to spread unrest in India. A number of innocent Indians have perished in the terrorist attacks initiated by Pakistan. While some may have forgotten these despicable acts we have not. Remember, we always have and will continue to take a…
— Ameya Khopkar (@MNSAmeyaKhopkar) June 30, 2023
ટ્વિટ કરીને ધમકી આપી
એમએનએસની સીને વીંગના પ્રમુખ અમેય ખોપકરે કહ્યું હતું કે તેમણે ધમકીભર્યા સ્વરમાં કહ્યું હતું કે જો પાકિસ્તાની કલાકારો ભારતમાં આવીને ભારતીય ફિલ્મ ક્ષેત્રમાં કામ કરશે. તો અમે તેમના ટાંટિયા તોડી નાખીશું. તેઓએ આ ટ્વિટ કરીને ધમકી આપી છે. જેને લઈને પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા દેવાનો મુદ્દો એક વખત દેશભરમાં ગાજી રહ્યો છે.
હુમલામાં ઘણા નિર્દોષ ભારતીઓએ જીવ ગુમાવ્યા
અમેય ખોપકરે ટ્વીટમાં એ વાતનો ઉલ્લેખ કર્યો કે ભારતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનને ક્યારેય સફળ થવા દેશો નહીં! કેટલાક લોકો પાકિસ્તાનના આતંકવાદી હુમલાને ભૂલી ગયા હશે પરંતુ અમે ભૂલ્યા નથી કારણ કે આતંકવાદી હુમલામાં ઘણા નિર્દોષ ભારતીઓએ જીવ ગુમાવ્યા છે. માત્ર પાકિસ્તાની ખેલાડીઓ જ નહીં કલાકારોનો પણ અમે વિરોધ કરી રહ્યા છીએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army