બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / બિઝનેસ / After giving the reins of JIO to Akash, now Ambani can also give a big responsibility to his daughter
Priyakant
Last Updated: 12:46 PM, 29 June 2022
વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણી હાલમાં તેમની સફળતાની યોજના પર કામ કરી રહ્યા છે. રિલાયન્સ જિયોની કમાન પુત્ર આકાશને સોંપ્યા બાદ હવે તેમની પુત્રી ઈશાના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી છે. એક રિપોર્ટ્સ અનુસાર, ઈશા અંબાણીને ટૂંક સમયમાં રિલાયન્સ રિટેલની ચેરપર્સન બનાવવામાં આવી શકે છે. તે રિટેલ બિઝનેસનું ધ્યાન રાખશે. બ્લૂમબર્ગે પોતાના એક રિપોર્ટમાં આ દાવો કર્યો છે.
ઈશા અંબાણીને મોટી જવાબદારી મળશે
બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં પરિવારના નજીકના સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, ઈશા અંબાણીના અધ્યક્ષ બનવાની જાહેરાત બુધવારે થઈ શકે છે. ઈશા અંબાણી હાલમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અભ્યાસ કર્યો છે ઈશા અંબાણીએ
ઈશા અંબાણીએ યેલ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. 2015માં તે ફેમિલી બિઝનેસમાં જોડાઈ. તે Jio Platforms, Jio Limitedના બોર્ડમાં પણ છે. તેના લગ્ન ડિસેમ્બર 2018માં બિઝનેસમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થયા હતા. તમને જણાવી દઈએ કે 27 જૂને જિયોની બોર્ડ મીટિંગમાં જ જિયો ઈન્ફોકોમ લિમિટેડના બોર્ડ દ્વારા આકાશ અંબાણીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
રિલાયન્સ જિઓની કમાન હવે યુવા આકાશ અંબાણીના હાથમાં
રિલાયન્સ જિઓની કમાન હવે અંબાણીના 30 વર્ષીય પુત્ર આકાશી અંબાણીના હાથમાં આવી છે. રિલાયન્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં રિલાયન્સ જિઓના નવા ચેરમેન પદે આકાશ અંબાણીની વરણીને લીલીઝંડી આપી છે. મુકેશ અંબાણીએ જિઓના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ શાખા, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે મંગળવારે જાહેરાત કરી હતી કે, અંબાણીએ 27 જૂનથી કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army