અયોધ્યા ચુકાદો / રાષ્ટ્રજોગ સંબોધનમાં PM મોદીએ કહ્યું- રામ મંદિર બાદ હવે રાષ્ટ્ર નિર્માણમાં જોડાય લોકો

After ayodhya case verdict pm narendra modi address to the nation

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું. જેમાં તેમણે આ સમગ્ર મામલે પોતાની વાત રાખી. મહત્વનું છે કે, અયોધ્યા ચુકાદાને દેશભરમાંથી આવકાર મળી રહ્યો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ