બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ધર્મ / According to Vastu Shastra keeping peacock feathers in the house removes negative energy
Kishor
Last Updated: 11:49 PM, 21 July 2023
વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર જીવનમાં આવતી સમસ્યાઓને ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે. જેનું અનુશરણ કરવાથી અમુક સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. ત્યારે પ્રકૃતિમાં રહેલી ઘણી એવી વસ્તુઓ છે જેનાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે એટલું જ નહીં ઘરની તરક્કી પણ વધવા લાગે છે અને કુંડળીમાં રાહુના નકારાત્મક પ્રભાવને પણ ઓછો કરી શકાય છે. આવી વસ્તુઓમાં મોરપીંછનો પણ સમાવેશ થાય છે. આ મોરપીંછને ઘરમાં સાચી દિશામાં રાખવામાં આવે તો અનેક લાભ પ્રાપ્ત થઈ શકે છે. ત્યારે આવો જાણીએ નિષ્ણાંતોનો મત!
ક્યારેય આર્થિક કટોકટી અનુભવાતી નથી
વાસ્તુશાસ્ત્ર અનુસાર જે લોકોના ઘરમાં મોરપીંછ હોય તે લોકોના ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઊર્જા ધીમે ધીમે દૂર થાય છે અને સકારાત્મકતાના પ્રાણ પુરાય છે. એટલું જ નહીં સંપત્તિમાં પણ વધારો થઈ શકે તેઓ પણ દાવો કરાઈ રહ્યો છે. પરંતુ મોરપીંછને યોગ્ય દિશામાં રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે તેનાથી જ આ પ્રકારના ફાયદા મળી શકે છે. જો તમે ધન મેળવવા ઇચ્છતા હોય તો ઘરની દક્ષિણ દિશામાં તિજોરીમાં મોરપીંછને રાખવું જોઈએ. તેના કારણે ઘરમાં ક્યારેય આર્થિક કટોકટી અનુભવાતી નથી. આ ઉપરાંત ઘરની તીજોરીમાં રેશમી કપડામાં મોરપીંછને વીંટીને રાખવાથી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે.
કુંડળીમાંથી રાહુ દોષ પણ દૂર થાય છે
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે પૂજા ઘરમાં મોરપીંછ રાખો તો નાહકના ખર્ચામાંથી છુટકારો મળી શકે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે. એટલું જ નહીં જે ઘરમાં મોરપીંછ હોય તે ઘરમાં ધનની દેવી મા લક્ષ્મી અને વિદ્યાની દેવી મા સરસ્વતી પ્રસન્ન થઈ તે ઘરમાં વાસ કરે તેવું પણ કહેવાય છે. વધુમાં કુંડળીમાંથી રાહુ દોષ પણ દૂર થાય છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army