બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / વડોદરા / A group of 22 people along with Jainacharya of Vadodara reached Pakistan from Wagah border
Malay
Last Updated: 11:55 AM, 22 May 2023
આઝાદી પછીના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ જૈનાચાર્ય વિહાર કરવા માટે ભારતથી પાકિસ્તાન પહોંચ્યા છે. વડોદરાના જૈનાચાર્ય ધર્મધુરંધર સૂરી મહારાજ સાહેબ વાઘા બોર્ડરથી 22 લોકોના સંઘ સાથે પગપાળા પાકિસ્તાન પહોંચ્યા છે. આ સંઘ આવતીકાલે લાહોરના સરકારી મ્યૂઝિયમ ખાતે પહોંચશે. અહીં વિજયાનંદસૂરી મહારાજ (આત્મારામજી મહારાજ)ની ચરણપદુકાના દર્શન કરશે.
અટારી-વાઘા બાર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો
વલ્લભસૂરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજે 22 લોકોના સંઘ સાથે ગઈકાલે અટારી-વાઘા બાર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો. આપને જણાવી દઈએ કે આઝાદી પછી પ્રથમ વખત કોઈ જૈન મુનિ ભારતથી પાકિસ્તાન વિહાર કરવા નીકળ્યા છે.
પગપાળા પહોંચશે લાહોર
આ અંગે માહિતી આપતા જૈન સમાજ અગ્રણી જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષમાં કોઈ જૈન મુનિ પાકિસ્તાન વિહાર કરવા માટે નથી પહોંચ્યા. પરંતુ વલ્લભસૂરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સૂરી મહારાજ સાહેબ, મહાભદ્રવિજય મહારાજ સાહેબ, મુનિરાજ ઋષભચંદ્ર વિજય ધર્મ કીર્તિવિજય અને તેમની સાથે 18 શ્રાવકને પગપાળા પાકિસ્તાનમાં વિહાર કરવાની બંને દેશોની સરકારે મંજૂરી આપી છે.
વિજયાનંદસૂરી મહારાજની ચરણપાદુકાનાં કરશે દર્શન
તેઓએ જણાવ્યું હતું કે, ધર્મધુરંધર સૂરી મહારાજ સાહેબ 23 મેના રોજ લાહોર પહોંચશે. તેઓ લાહોર ખાતે સરકારી મ્યુઝિયમ સ્થિત ગુરુદેવ વિજયાનંદસૂરી મહારાજ (આત્મારામજી મહારાજ)ની ચરણપાદુકાના દર્શન કરશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army