દયનીય / અમદાવાદમાં પેપરકપ બંધ થતાં 80 હજાર શ્રમિકોનો રોજગાર છીનવાયો: વર્ષે 1200 કરોડનું હતું ટર્નઓવર

80 thousand workers lost their jobs due to the closure of Paper Cup in Ahmedabad: the annual turnover was 1200 crores

ચા ના સ્ટોલ પર પેપરકપ બંધ કરવાનો AMC કમિશ્નર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને 80 હજારથી વધુ શ્રમિકો બેરોજગાર થયા છે. જ્યારે વેપારીઓને કરોડોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ