જાણી લો / ગુજરાતનાં ખેડૂતો માટે મોટા સમાચાર: બૅન્ક ખાતામાં આ કામ બાકી હોય તો કરાવી લેજો! મહીસાગરના જ 64 હજાર ખેડૂતો 2000 રૂપિયાથી રહી જશે વંચિત

64 thousand beneficiaries will be deprived in PM Kisan scheme in Mahisagar

mahisagar news : PM કિસાન યોજનામાં ખેડૂત લાભાર્થીઓને આધારકાર્ડ અને બેંક સિડિંગના અભાવે ખાતામાં રૂપિયા જમા નહીં થાય, મહીસાગરમાં 64 હજાર 200 લાભાર્થીઓને નહી મળે 15મો હપ્તો

બ્રેકિંગ ન્યૂઝ