પંજાબ / પંજાબ: નવજોત સિંહ સિદ્ધુના કાર્યક્રમમાં જતી વખતે કોંગ્રેસના 3 કાર્યકરોનું અકસ્માતમાં મોત, મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

3 Congress workers killed in accident in Punjab

પંજાબના મોગા જિલ્લામાં કોંગ્રેસના 3 કાર્યકર્તાઓનું અકસ્માતમાં કરપીણ મોત નિપજ્યું. આ મામલે મુખ્યમંત્રી અમરિંદર સિંહ દ્વારા દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ