જવાબ / ઈન્ડિયન આર્મીની જવાબી કાર્યવહીમાં 11 સૈનિકો શહીદ થતા પાકિસ્તાન હચમચી ગયુ, ભારતીય ડિપ્લોમેટને મોકલ્યુ સમન્સ

11 pakistani soldiers killed in ceasefire violation indian diplomat summoned by pakistan

એલઓસી પર શુક્રવારે પાકિસ્તાન તરફથી આતંકીઓની ઘૂસણખોરી કરવાના હેતુથી કરવામાં આવેલા સીઝફાયરિંગ ઉલંઘનનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાની સેનાના 11 જવાન ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા છે. જ્યારે કે 16 જવાનો ઘાયલ થયા હોવાનું મનાઈ રહ્યું છે. ભારત તરફથી કરવામાં આવેલા આકરા પ્રહારથી પાકિસ્તાન હચમચી ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ