સ્પર્ધાત્મક પરીક્ષામાં કેટલાક એવા પૂછવામાં આવે છે જેને વિશે જાણીને તરત એવો વિચાર આવે કે તેના વિશે ક્યાંય સાંભળ્યું છે અથવા વાંચ્યું છે. પરંતુ યાદ નથી આવી રહ્યું. આવો જ એક પ્રશ્ન રેલવે બોર્ડ પર સમુદ્ર તળથી ઉંચાઇ કેટલી છે તે લખવામાં આવે છે.
રેલવે બોર્ડ પર કેમ લખાય છે સમુદ્ર તળથી ઉંચાઇ
કારણ જાણીને થશે આશ્ચર્ય
ઉલ્લેખનીય છે કે દુનિયા ગોળ છે. દુનિયાને એક સમાન ઉંચાઈ પર માપવા માટે વૈજ્ઞાનિકોને કોઈ એવા પોઈન્ટની જરૂર હતી. જે એક જ સરખા દેખાય. જોકે આ મામલે સમુદ્ર પરફેક્ટ છે. કારણકે સમુદ્રનું પાણી એક જેવું જ દેખાય છે. એટલે લખવામાં આવે છે કે દરિયાની સપાટીની ઉંચાઈ. પરંતુ આ લખવાથી ફાયદો શું થાય છે. ડ્રાઈવર અને ગાર્ડ શું કરે છે.
આ કારણે લખાય છે સમુદ્ર તળથી ઉંચાઇ
સમુદ્ર તળથી ઉંચાઇ લખવાનો ફાયદો એ છે કે, માની લો કે, જો કોઇ ટ્રેન 200 મીટર સમુદ્ર તળની ઉંચાઇથી ટ્રેન 300 મીટર સમુદ્ર તળની ઉંચાઇ પર જઇ રહી છે. તો ચાલક આ વાતનો અંદાજ સરળતાથી લગાવી શકે કે તેને કેટલી ગતિ વધારવાની છે અને કેટલું નહીં.
થાય છે આવો ફાયદો
આ સાથે જ ટ્રેન પર લગાવવામાં આવેલ વિજળીના તારને એક સમાન ઉંચાઈ આપવામાં તેને મદદ મળે છે, એટલે વિજળીના તારોનો સંપર્ક હંમેશા ટ્રેનના તાર સાથે બનેલો રહે છે. ઉલ્લેખનીય છે કે, આવા પ્રશ્નો ઘણી વખત પ્રતિયોગીતાની પરીક્ષાઓમાં પૂછી લેવામાં આવે છે, એવામાં આ બાબતોની જાણકારી રાખવી જરૂરી છે.