ખુલાસો / આ કારણે રેલવે બોર્ડ પર લખાય છે 'સમુદ્ર તળથી ઉંચાઇ', કારણ જાણી ચોંકી જશો

why sea level written on indian railway station

સ્પર્ધાત્મક પરીક્ષામાં કેટલાક એવા પૂછવામાં આવે છે જેને વિશે જાણીને તરત એવો વિચાર આવે કે તેના વિશે ક્યાંય સાંભળ્યું છે અથવા વાંચ્યું છે. પરંતુ યાદ નથી આવી રહ્યું. આવો જ એક પ્રશ્ન રેલવે બોર્ડ પર સમુદ્ર તળથી ઉંચાઇ કેટલી છે તે લખવામાં આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ