ગુજરાતમાં 15 ટકા જેટલી વસતી ધરાવતા આ સમાજની લગભગ એક કરોડ જેટલી જનસંખ્યા, પ્રકૃતિ સાથે જોડાયેલો આ સમાજ આજે ક્યાં છે? રાજ્યના રાજકારણમાં તેમનું કેટલું મહત્વ?
પ્રકૃતિ પ્રેમી સમાજ એટલે આદિવાસી
ગુજરાતની મૂળ પ્રજા એટલે આદિવાસી
રાજ્યમાં છે જેની 15 ટકા વસતી
આજે 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. આ દિવસની સમગ્ર વિશ્વમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં 15 ટકા જેટલી વસતી ધરાવતા આ સમાજની લગભગ એક કરોડ જેટલી જનસંખ્યા છે. અલગ અળગ સમુદાયમાં વહેંચાયેલો આ સમાજ અંબાજીથી ઉમરગામ સુધી વસવાટ કરે છે. દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસ સમાજ વસવાટ કરે છે. પ્રકૃતિ સાથે જોડાયેલો આ સમાજ આજે ક્યાં છે? રાજ્યના રાજકારણમાં તેમનું કેટલું મહત્વ છે? જુઓ આ અહેવાલમાં...