એલર્ટ / ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી, માધવપુર પાસે અમદાવાદના બે યુવાનોના ડૂબવાથી મોત

warning to fishermen not to plow the sea in gujarat for next 3 days

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તાજેતરમાં જ માધવપુર પાસેના દરિયામાં ડૂબવાથી બે યુવાનોના મોત નિપજ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ