હોનારત / સુરતમાં આગ: CM રૂપાણીએ લીધી ઘટના સ્થળની મુલાકાત

Vijay Rupani extend condolences to victims

સીએમ વિજય રૂપાણી સુરતમાં ઘટના સ્થળે મુલાકાત માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓ ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. તમને જણાવી દઇએ સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડ કોર્મોશીયલ કોમ્પેલક્ષમાં લાગેલી વિકરાળ આગની ઘટનામાં 21લોકોના મોત થઈ ગયા. જીઇબીના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ