કસભા ની ચૂંટણી 2019 ના મતદાન ના ગણતરી ના દિવસો બાકી છે ત્યારે દરેક પક્ષ દ્વારા જુદા જુદા વાયદાઓ કરીને મતદારોને આકર્ષવા માં આવી રહ્યા છે.. કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટો માં ગરીબો ને 75 હજાર આપવા, બેકારોને રોજગારી, ખેડૂતોના મુદ્દા તેમજ શિક્ષણ અને આરોગ્ય ને લઈને જનતાને વાયદાઓ કર્યા છે. 2014 માં બીજેપીએ પણ આ વાયદાઓ કર્યા હતા.. તો જનતા શુ કહે છે.. રાજકીય નેતાઓના ચૂંટણી વાયદાઓ ને લઈને.. તે જાણવા અમે કાંકરિયા લેક પહોંચ્યા.. જ્યાં એક સિનિયર સીટીઝન ના ગ્રુપ સાથે કરી વાત..