રસીકરણ / ગુજરાતમાં રાત્રીના આટલા વાગ્યા સુધી વેક્સિનેશન સેન્ટર રહેશે ખુલ્લા, સરકારનો મહત્વનો નિર્ણય

Vaccination centers will remain open in Gujarat till this time of night

રાજ્યમાં કોરનાના વધતા કેસ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદ પછી વેક્સિનેશન સેન્ટર રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ