નિમણૂંક / RBIના ગર્વનર પદેથી રાજીનામું આપનાર ઉર્જિત પટેલને મળી આ નવી જવાબદારી

Urjit Patel former RBI governor appointed chairman of NIPFP

ભારતીય રીઝર્વ બેંકના પૂર્વ ગર્વનર ઉર્જિત પટેલને નવી જવાબદારી સોંપવામાં આવી છે. ખરેખર, ઉર્જિત પટેલની નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પૉલિસી (NIPFP) ના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી છે.  ઉર્જિત પટેલ પહેલા આ પદ પર વિજય કેલકર હતા. કેલકરે 2014માં પદ સંભાળ્યું હતું. આમ હાલમાં ઉર્જિત પટેલ 22 જૂનથી NIPFP નું ચેરમેન પદ સંભાળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ