ઉન્નાવ કેસ / SCનો આદેશ, પીડિતાને એરલિફ્ટ કરીને લાવવામાં આવે એમ્સ

unnao rape case victim airlift delhi aiims supreme court

ઉન્નાવ રેપ કેસની પીડિતાને આજે જ લખનઉથી દિલ્હીના એમ્સમાં એરલિફ્ટ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સોમવારે આદેશ આપ્યો કે પીડિતાને એર એમ્બુલન્સથી એરલિફ્ટ કરી તાત્કાલિક દિલ્હીની એમ્સમાં ભરતી કરવામાં આવે. સાથે જ જરૂર પડે છે તો વકીલને પણ શિફ્ટ કરવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ