ગુજરાત / પવિત્ર યાત્રાધામમાં ઉઘાડી લૂંટ, ઉડન ખટોલાના દર વસૂલવામાં આવે છે ડબલ

Udan khatola Pavagadh Hill Gujarat

કરોડો ભક્તોના આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ તીર્થધામ ખાતે યાત્રાળુઓની ઊઘાડી લૂંટ થઈ રહી છે. અહીં રોપવેના કેટલાક એજન્ટો દ્વારા યાત્રાળુઓની શ્રદ્ધાનો અને સમયનો ખુલેઆમ વેપલો થઈ રહ્યો છે. ઊડન ખટોલા સુવિધાના નિયત દર કરતાં ચબરાકીથી ડબલ નાણાં વસૂલાઈ રહ્યા છે. ત્યારે આસ્થાના કેદ્રમાં ભક્તો સાથે કઈ રીતે થઈ રહ્યો છે અનાચાર જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ