Coronavirus / કોરોના કહેર વચ્ચે ઈરાનથી ભારતમાં આવેલા ટુરિસ્ટોને આરોગ્ય તંત્ર શોધવા ગોથે ચડ્યું, જાણો કેમ

Tourism Ministry finally got help from visa hotels not getting passengers

કોરોનાના કારણે વિશ્વભરમાં ભયનો માહોલ ફેલાયેલો છે. અને અત્યાર સુધી 3100થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 92000થી વધારે કેસ નોંધાયા છે. ત્યારે આ સમગ્ર વાતો વચ્ચે એક નવી ઘટના સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ