બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Dinesh
Last Updated: 09:10 PM, 23 April 2023
ગુજરાતમાં કોરોનાનો સામાન્ય વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ રોજિંદા કેસ આજે ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓમાં સામાન્ય વધઘટ જોવા મળી રહ્યો છે. તેમજ કોરોનાને લઈ વહીવટી તંત્ર પણ સજાગ અને સજ્જ બન્યું છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 227 પોઝીટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત કોરોના અપડેટ | આજે વધુ નવા 227 કેસ, કુલ એક્ટિવ કેસની સંખ્યા 1879 થઈ, અમદાવાદ શહેરમાં સૌથી વધુ 95 કેસ, સુરત શહેરમાં 25, કોરોનાથી સાજા થવાનો દર 99 ટકાએ પહોંચ્યો#Gujarat #Corona #vtvgujarati pic.twitter.com/AM5fg0RNcY
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 23, 2023
કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત કુલ 4 દર્દી વેન્ટિલેટર પર
આજે રાજ્યમાં કોરોનાના વધુ 227 કેસ નોંધાયા છે તેમજ રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1879 થઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત કુલ 4 દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 95 કેસ નોંધાયા જ્યારે સુરત શહેરમાં 25, વડોદરા શહેરમાં 25 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 16, મહેસાણામાં 11 કેસ, સુરત ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે. વલસાડમાં 7 કેસ, ગાંધીનગર ગ્રામ્યમાં 6 કેસ તેમજ નવસારીમાં 6 કેસ, રાજકોટ ગ્રામ્યમાં 4 કેસ અને ભાવનગર શહેરમાં 3, વડોદરા ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે.
સાજા થવાનો દર 99 ટકા પહોચ્યો
અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ, આણંદમાં 2 કેસ અને ભરૂચમાં 2 કેસ, ગાંધીનગર શહેરમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે કચ્છમાં 2 કેસ, પંચમહાલમાં 2 કેસ, બનાસકાંઠામાં એક કેસ નોંધાયો છે વધુમાં જણાવી દઈએ કે, ભાવનગર ગ્રામ્યમાં એક, ગીર સોમનાથ અને મોરબીમાં એક-એક કેસ નોંધાયો છે જ્યારે ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 99 ટકા પહોચ્યો છે.
કોરોનાથી બચવાના ઉપાય
માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. જો તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખો. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જ જાઓ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો. જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળો અને જો તમે કરો છો તો તરત જ તમારા હાથને સેનિટાઈઝ કરો. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. જો તમને તમારી અંદર કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army