CoronaVirus / કોરોના વાયરસ મામલે મોરારી બાપુએ જે કહ્યું હતું તે જ કર્યુ, લીધો આ નિર્ણય

The decision was taken by Morari Bapu on Corona virus

કોરોનાવાયરસે હાલ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે કોરોનાનું સંકટ ભારત પર આવ્યું છે અને અત્યારસુધી ભારતમાં કોરોનાવાયરસના 110 કેસ નોંધાયા છે અને બે લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે હવે સરકારે લોકોને સાવચેત રહેવાના સંદેશ આપી દીધા છે. આ વચ્ચે મોરારી બાપુનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ