ફેરફાર / હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમ્યાન ખુલ્લુ જ રહેશે, જાણો તંત્રએ કેમ બદલ્યો નિર્ણય

statue of unity not close

નર્મદાના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખૂદ આ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતાઓ છે ત્યારે SOUમાં મુલાકાતીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ