રાજકારણ / મીડિયા જેવું વિચારે તેવું પાર્ટી નથી વિચારતી, ગુજરાત માટે સારું શું તે જોઈને CM નક્કી કરીએ છીએ : ભાજપ કેન્દ્રીય મંત્રી

Statement of Union Minister Prahlad Joshi regarding the new Chief Minister

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા નવા મુખ્યમંત્રીને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે એવું કહ્યું કે નવા CM લોકોનો વિશ્વાસ જીતી શકે તેવા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ