UNLOCK 1 / લૉકડાઉન બાદ પ્રથમ વખત અમદાવાદમાં ST બસ સેવા આજથી શરૂ, આ સ્ટેશનોથી બસનું થશે સંચાલન

ST bus service start Ahmedabad lockdown Gujarat

આજ(સોમવાર)થી અમદાવાદમાં ST બસ સેવા ફરી શરૂ થવાની છે. લૉકડાઉન બાદ પ્રથમ વખત અમદાવાદમાં ST શરૂ થવાની છે. તેને લઈને હાલ એસ.ટી પ્રશાસને તમામ તૈયારીઓ કરી લીધી છે. જો કે કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતા ગીતા મંદિર બસસ્ટેન્ડનો લોકોને ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી છે. મુસાફરોને ગીતામંદિર બસ સ્ટેશનને ન આવવા અપીલ કરવામાં આવી છે. રાણીપ, નહેરૂનગર બસ સ્ટેશનથી સંચાલન કરવામાં આવશે. કૃષ્ણનગર, નારોલ, CTM બસ સ્ટેશનથી પણ સંચાલન કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ