ધર્મ / મુક્તિ બાદ સંસાર રહેતો જ નથી, મુક્ત આત્માને જગત એક..: શંકરાચાર્યનો આ છે બ્રહ્મનો સિદ્ધાંત

Shankaracharya theory of Brahm

જગત અને તેના પદાર્થો પરિવર્તનશીલ હોવાથી ઊતરતી કોટિના છે. તેમ છતાં તેનો તાત્કાલિક અનુભવ તેમજ તેના આધારે વ્યવહાર થતો હોવાથી આથી તેનો સમાવેશ વ્યાવહારિક સત્તામાં થાય છે. સૌથી નીચી સત્તા પ્રાતિભાસિક સત્તા છે. મંદ અંધકાર હોય ત્યારે ગૂંચળુ વાળીને પડેલા દોરડામાં દૂરથી જોતાં સાપ દેખાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ