રિ-ટેલિકાસ્ટ / રામાનંદ સાગરના 'શ્રી કૃષ્ણા' 20 વર્ષથી ફિલ્મી દુનિયાથી છે દૂર, હવે કરી રહ્યાં છે આ કામ

Sarvadaman D Banerjee aka Krishna Runs a meditation center in Rishikesh

કોરોના વાયરસને કારણે ટીવી પર 80 અને 90ના દાયકાના શોધ ફરી પ્રસારિત કરવામાં આવી રહ્યાં છે. જેમમાં રામાયણ-મહાભારતને ટીઆરપીના રેકોર્ડ બ્રેક કરી દીધા છે. ત્યારે હવે રામાનંદ સાગરની સીરિયલ શ્રી કૃષ્ણા પણ ફરી પ્રસારિત થવાની છે. રામાયણ અને મહાભારતને દર્શકોનો જે પ્રેમ મળ્યો તેને જોતા દૂરદર્શને આ નિર્ણય લીધો છે. જેથી લોકોના મનમાં હવે સવાલ થઈ રહ્યો છે કે, શ્રી કૃષ્ણાનો લીડ રોલ ભજવનાર કલાકાર હાલ ક્યાં છે અને શું કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ