ખુશખબર / શ્રમ મંત્રીએ કહ્યું, કોરોનામાં નોકરી ગુમાવનારને 15 દિવસમાં ચૂકવીશું બેરોજગારી ભથ્થુ, આ રીતે મળશે આ લાભ

santosh gangwar says you will get unemployment allowance within 15 days of claim

કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે કહ્યું કે કર્મચારી રાજ્ય વીમા નિગમ(ESIC)ની અટલ વીમાધારક વ્યક્તિને કલ્યાણ યોજના હેઠળ બેરોજગારી લાભના દાવાની અરજી કરનારની અરજીને 15 દિવસની અંદર પહોંચી વળવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ