રાજનીતિ / ઉદ્ધવ ઠાકરે અયોધ્યા પહોંચ્યા તો સંત સમાજે કહ્યું- પૂજા અર્ચના કરો, રાજનીતિ નહીં

saints said to shiv sena chief do not make ayodhya a wrestling ring

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અયોધ્યા પહોંચ્યા છે. એમણે પૂજા-અર્ચના બાદ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સરકારે અધ્યાદેશ લાવવો જોઇએ. ઠાકરે કહ્યું કે, રામ મંદિરના નિર્માણ જલ્દી જ કરવું જોઇએ. સરકારે રામ મંદિર નિર્માણ માટે અધ્યાદેશ લાવવો જોઇએ. આ વચ્ચે અયોધ્યાના સંત સમાજે કહ્યું કે, જો ઉદ્ધવ ઠાકરે દર્શન માટે આવ્યા છે તો ઠીક છે. પરંતુ તેને રાજનૈતિક અખાડા ના બનાવે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ