નિવેદન / ખેડૂત આંદોલન છતાં રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરી નવા કૃષિ કાયદાની કરી વકીલાત, કહ્યું...

ravi shankar prasad and prakash javadekar on farmer protest

કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલન જોતા હવે સરકાર બેકફુટ પર આવી ગઈ છે. દિલ્હી બોર્ડર પર રહેલા ખેડૂતોએ ગૃહમંત્રી અમિત શાહની વાતચીતની માંગને ફગાવતા દિલ્હીને ઘેરવાનું એલાન કર્યું છે. આ દરમિયાન અનેક કેન્દ્રીય મંત્રીઓએ આજે ટ્વીટ કરી કૃષિ કાયદા પર સરકારનો પક્ષ રજૂ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ