આક્ષેપ / અર્થતંત્ર મુદ્દે રાહુલના મોદી સરકાર ઉપર પ્રહાર; કહ્યું આ કરશો તો જ સાચી દેશભક્તિ ગણાશે

 Rahul Gandhi thrashes modi in poetic way suggests nyay scheme to be applied

દેશના વડા પ્રધાન મોદીના સંબોધનના એક કલાક પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોરોનાથી પ્રભાવિત અર્થતંત્ર અને ચીનની કથિત ઘુસણખોરી વિશે પ્રશ્નો પૂછ્યા છે. રાહુલે ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પૂછ્યું છે કે, તેઓ ભારતમાં ઘુસી ગયેલી ચીની સેનાને ક્યારે અને કેવી રીતે બહાર કાઢશે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ