નાગરિકતા કાયદો / પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર બોલ્યો હુમલો, દેશમાં ચાલી રહ્યું છે તાનાશાહીનું તાંડવ

protest against caa priyanka gandhi vadra hits at center

નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે નિવેદન જાહેર કરી સત્તારૂઢ બીજેપી પર આરોપ લગાવ્યો છે કે, જનતાની અવાજ દબાવવા માટે દેશમાં તાનાશાહીનું તાંડવ કરી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ