મહામંથન / કોરોનાના સંકટ વચ્ચે રાજ્યમાં રાજકારણ, કોરોનાની લડાઇ એક થઇને લડવાની છે!

કોરોનાની મહામારી વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધીઓ શરૂ થઈ ગઈ છે.. ભાજપ એવો દાવો કરી રહ્યુ છે કે વર્તમાન સરકાર મહામારીને રોકી શકતી નથી તેથી રાજ્યમાં હાલ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે.. સામે પક્ષે કોંગ્રેસનો પણ દાવો છે કે કોરોના મહામારી તો ગુજરાતમાં પણ વ્યાપક પ્રમાણમાં છે તો પછી ગુજરાતમાં કેમ રાષ્ટ્રપતિ શાસન નથી લગાવાતું. હવે બંને પક્ષના સવાલ-જવાબ તો ચાલતા રહેશે પરંતુ આવા કપરા સમયે રાજકારણ કરવાનું હોય કે કોરોના સામે લડવા એકજૂટ થવાનું હોય.. આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ