નાથની નગરચર્યા / અમદાવાદમાં રથયાત્રાને મંજૂરીઃ છત પર પણ લોકો નહીં થઈ શકે એકઠા, જાણો કેવી રીતે પોલીસ રાખશે બાજનજર

Police arranged drones for the rathyatra in Ahmedabad

રાજ્ય સરકારે રથયાત્રા માટે બાંહેધરી આપતા નગરજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ, કોરોના મહમારીને ધ્યાને રાખી રાજ્ય સરકારે કોરોના પ્રોટોકોલ સાથે પરવાનગી આપી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ