ભરૂચ / દહેજની કંપનીમાં બ્લાસ્ટ થતા 6 લોકોના મોત મામલે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, 2-2 લાખની આપી સહાય

PM Modi expressed grief over the death of 6 people in a blast in a dahej Om Organic Company

ઓમ ઓર્ગેનિકમાં બ્લાસ્ટ થતા 6 કામદારોના મૃત્યુ થયા હતા, PM મોદીએ દુર્ઘટના મુદ્દે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ