ચૂંટણી / મેં ભૂલ કરી હોત તો મોદી મને કુતુબમીનાર પર લટકાવી દેત: આઝમ ખાન

pm modi azam khan statement rampur uttar pradesh lok sabha elections

સપા નેતા આઝમ ખાને કહ્યું કે હું ચૂંટણી લડવા ઇચ્છતો નહતો, પરંતુ કોઇ વિકલ્પ નહતો. એમને કહ્યું કે જો મે કોઇ ભૂલ કરી હોત તો મોદીજીએ 5 વર્ષમાં મને કુતુબમીનાર પર લટાકવી દીધો હોત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ