પ્રહાર / રાહુલ ગાંધીએ કોરોનાને લઇને કેન્દ્ર સરકાર પર તાક્યું નિશાન, કહ્યું- પીએમ ચુપ છે, આત્મસમર્પણ કરી દીધું

PM is silent government has no plan to defeat Covid19 rahul gandhi

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર સવાલ ઉભા કરી રહ્યાં છે. લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથેની હિંસક ઝડપમાં 20 ભારતીય સૈનિકના શહીદ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે સતત જવાબ માગ્યા બાદ આજે રાહુલ ગાંધીએ કોરાના વાયરસ સંક્રમણ મામલે સવાલ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકારની પાસે કોરોના સામે લડવાને લઇને કોઇ યોજના નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ