ચિંતા / કેવી રીતે ભાગશે કોરોના! આ માર્કેટમાં હજુ પણ લોકો નથી કરી રહ્યા સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન

People Break the Rule Of LockDown and social Distance at Delhi and Punjab Vegetable Market

દેશભરમાં હાલમાં 14 એપ્રિલ સુધી લૉકડાઉનની સ્થિતિ જાહેર કરવામાં આવી છે ત્યારે અનેક લોકો પીએમ મોદીના આદેશને અનુસરી રહ્યા છે અને કોરોના વાયરસ સામે લડત આપવા પણ તૈયાર છે. પરંતુ દિલ્હીનું દરિયાગંજ શાકમાર્કેટ અને પંજાબનું લુધિયાણા માર્કેટ લોકોથી ઉભરાઈ રહ્યું છે. અહીં લોકોની અવર જવર અટકતી જ નથી. લૉકડાઉનના નિયમનું અહીં પાલન જ થતું નથી. આ રીતે તો દેશમાંથી કોરોનાને કઈ રીતે જાકારો આપી શકાશે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ