Ek Vaat Kau / અનાજ, તેલ, કઠોળ, બટાકા અને ડુંગળી હવે જીવન જરિયાતની વસ્તુ નહીં

આવશ્યક વસ્તુ અધિનિયમ 1955માંથી બટાકા, ડુંગળી, દાળ-ચોખાં, ખાદ્ય તેલ જેવી વસ્તુઓને કાઢી નાખવામાં આવી છે. જેમાં લોકસભામાં The Essential Commodities (Amendment) Bill- 2020ને મંજૂરી આપી દેવામાં આવી હતી અને ગઈકાલે રાજ્યસભાએ પણ તેને મંજૂરી આપી દીધી છે. જો તમારે જાણવું હોય કે તેની તમારા જીવન પર શું અસર પડશે તો જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ