મોરબી / ટંકારાના રબારીવાસમાં દીપડાએ 47 ઘેટાને ફાડી ખાધા, સ્થાનિકોમાં ફફડાટ

Panther In Rabarivas of Tankara in morbi

ટંકારાના રબારીવાસમાં આજે સવારે કોઈ જંગલી જનાવરે ઘૂસીને 47 ઘેટાને ફાડી ખાધા હોવાની ઘટના બહાર આવી હતી. ત્યારે ટંકારા અને રાજકોટના વન વિભાગની તપાસમાં આ ઘેટાનું મરણ કરનાર જગલી જનાવર બીજું કોઈ નહિ પણ દીપડો હોવાનો ઘટસ્ફોટ થયો છે.આ ઘેટાનું મારણ કરીને દીપડો ગાયબ થઈ જતા લોકીમાં ભારે ગભરાહટ ફેલાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ