બનાસકાંઠા / પાલનપુરમાં ST બસના રૂટ કરાયાં બંધ, જાણો કેમ અને કેટલા દિવસ

Palanpur gujarat railway coridor st bus gsrtc

ગુજરાતમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યભરમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જો કે બીજી તરફ રાજ્યભરમાં હાલ વિકાસના કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પાલનપુર ખાતે રેલવે કોરિડોરની કામગીરી હાથ ધરવામાં આવતાં ST બસના રૂટ બંધ કરવામાં આવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ