સફાઈ / રવિવારે રાત્રે 9 વાગ્યે માત્ર લાઈટ જ બંધ કરજો, આ બધી વસ્તુઓ નહીં : સરકારની સ્પષ્ટતા

Only switch off lights, not TVs, computers, refrigerators and ACs: Power Ministry on PM's 9 Baje 9 Minute appeal

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગે 9 મિનીટ માટે બ્લેકઆઉટ કરીને દીવા-મીણબત્તી પ્રજ્વલિત કરવાની અપીલ કર્યા બાદ દેશમાં ઘણી જગ્યાએ તેની ટિકા કરવામાં આવી. મહારાષ્ટ્રના ઉર્જા મંત્રીએ પણ કહ્યું આમ કરવાથી અચાનક વીજળીની માંગ ઘટી જશે અને તેનાથી ગ્રીડ ફેલ થઇ જાય તો ફરી સપ્લાય ચાલુ કરવામાં સમય લાગી જશે, જે બાદ હવે ઉર્જા મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે લાઈટો સિવાય કોઈ જ વીજ-ઉપકરણો બંધ કરવાની આવશ્યકતા નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ