નિવેદન / Ayodhya Case Verdict 2019: હવે દુનિયાનું નેતૃત્વ ભારત કરશે : મુરલી મનોહર જોશી

Now India Will Rule On The World: Murli Manohar Joshi

શનિવારે ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના સીમાચિહ્ન ચુકાદાને આવકાર્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે તમામ લોકોએ આ નિર્ણયનો આદર કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ દેશને પાછળ ન જોતા આગળ વધવું પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ