કૌભાંડ / 5 વર્ષમાં 35 કરોડનો ટેક્સ ભર્યો, જેમણે આરોપ મૂક્યો છે તેમના ફ્લેટ મારા કરતા મોંઘો : સુરતના જ્વેલર્સનો વળતો જવાબ

notebandhi gold scam gujarat kalamandir jewellers

દેશમાં જાહેર કરાયેલા નોટબંધીના સમયગાળા દરમિયાન અનેક કૌભાંડ થયા હોવા મામલે કલામંદિર જ્વેલર્સના માલિકે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, 30 વર્ષથી સોના-ચાંદી, હીરાના ધંધા સાથે સંકળાયેલા છીએ અને ભરૂચ, વાપી, સુરત કોસંબામાં શો રૂમ ધરાવીએ છીએ જેમાં 400 થી વધુ સ્ટાફ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ