નિર્ભયા / દોષિતોને ફાંસી ન અપાય ત્યાં સુધી અન્નનો દાણો નહીં ખાઉં, મોદીના દિગ્ગજ મંત્રીની જાહેરાત

Nirbhaya case: Ramdas Athawale declares hunger strike

નિર્ભયાના દોષિતોને ફાંસીની સજા આપવાની માગને લઇને સમાજસેવી અન્ના હજારે છેલ્લા 34 દિવસથી મૌન વ્રત પર બેઠા છે. ત્યારે ભાજપ સરકારના મંત્રીએ અન્ના હજારેની મુલાકાત લીધા બાદ કહ્યું કે, જ્યાં સુધી દોષિતોને ફાંસીની સજા નહીં મળે ત્યાં સુધી તેઓ ઉપવાસ કરશે અને અન્નને હાથ નહીં લગાવે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ